ઘણા લોકો નીંદર માં બબડતા હોય છે. અને અમુક ને નીંદર માં અવાજ કરવાની ટેવ હોય છે આ તો એક સામાન્ય બાબત છે. પણ ઘણી વાર એવું થાય છે કે આપણને એવું લાગે કે સુતા સુતા આપણે પડી ગયા. અથવા કોઈ ઝટકો લાગ્યો. આવું થવાથી આપણી નીંદર પણ બગડી જાય છે. તમે ક્યારેય આવો અનુભવ […]
દેવી મહાકાળી આ રાશિઓના જીવનમાંથી ખરાબ શક્તિઓ નાશ કરી ભરી દેશે ખુશીઓની ઝોળી, જાણો કઈ રાશીઓ
મિથુન : આ રાશિ ના જાતકો પર મહાકાળી ની અસીમ કૃપા તમને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે. ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને લાભ મળશે. આવનાર સમય મા કઈક રચનાત્મક કાર્ય કરી શકો. યોગ્ય જીવનસાથી ની શોધ પૂર્ણ થશે. ઘર-પરીવાર મા માહોલ ખુશનુમા બને. વૃષભ : આ રાશિ ના જાતકો ને આવનાર સમય મા મહાકાળી ની […]
જુના જમાનાની જાન
આજથી પચાસેક વર્ષ પહેલાની જાનું કઈ રીતે જતી એની યશોગાથા ગાઈએ……. એ સમય કાચાં અને ધૂળિયા રસ્તા પાકા રોડ તો ક્યાંય જોવા ના મળે અને બીજે ગામ અવરજવર માટે ઘોડા ઉંટ નો ઉપયોગ થતો, અને માલસામાન લઈ જવા લાવવા બળદનો ઉપયોગ થતો, સામાન્ય રીતે બળદ ગામડાના જીવન સાથે વણાઈ ગયેલું એક અંગ બની ગયેલું. કેમ […]
લગ્નના માત્ર ૧૦ દિવસ બાદ જ પતિએ મિત્ર સાથે મળીને પત્ની સાથે કર્યું એવું કામ કે…
તમને માનવામાં પણ નહીં આવે તેવો એક કિસ્સો ગુજરાત રાજ્યના નડિયાદ શહેરમાં સામે આવ્યો છે. આ કિસ્સામાં પ્રથમ પત્નીને સંતાન ન હોઈ, ત્યારે પોતાની પત્ની હયાત હોવા છતાં બીજા લગ્ન કરી પોતાની બીજી પત્ની પર પોતાના મિત્ર સાથે મળી અવારનવાર સામુહિક દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ કઠલાલ સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધાતા શહેરમાં […]
જાણો તમારી રાશી અનુસાર તમારા શુભ કલર વિષે, વાંચો ફાયદા અને નુકશાન
મિત્રો , મોટાભાગ ના લોકો ને અમુક વસ્તુઓ મા અમુક પ્રકાર ની પોતાની અલગ પસંદગી હોય છે. જેમ કે રંગ. બધા ને પોતપોતાનો મનપસંદ અલગ-અલગ રંગ હોય છે. પરંતુ , આ રંગ પણ જ્યોતિષશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે એ તમે જાણો છો. તો આજે તમને જણાવીશુ કે રાશિ અનુસાર તમારા માટે કયો રંગ શુભ છે […]
હિંમતવાળા હોય છે આ ૪ રાશિના લોકો તેના પર દુખોનો પહાડ તૂટી પડે તો પણ તે રહે છે હંમેશા અડીખમ, મનમાં છુપાવી શકે વાત
મિત્રો , અમુક લોકો એટલો મિલનસાર સ્વભાવ ધરાવતા હોય છે કે તેમને જોતા જ એવુ લાગે જાણે તેમની સાથે નિરંતર વાતો કરતા જ રહીએ. તેઓ એટલો સરળ સ્વભાવ ધરાવતા હોય છે કે સામેવાળો વ્યક્તિ તેની સાથે વાત કર્યા વગર રહી જ શકતો નથી. જયારે અમુક લોકો એવું વ્યક્તિત્વ ધરાવતા હોય છે જે વિકટ તથા કઠિન […]
સવારે ઉઠીને જયારે જમીન ઉપર પગ મુકતા જ જો દુખાવો થાય તો તુરંત સંપર્ક કરો ડોક્ટરનો, થઈ શકે છે ગંભીર તકલીફ
મોટેભાગ ના ખેત જગત સાથે સંકળાયેલા લોકો મા આ તકલીફ સામાન્ય જોવા મા આવે છે. ઘણી વાર તો રાત ના સમયે ચાલતા-ચાલતા પણ પગ મા અસહ્ય દુખાવો થતો હોય છે. આ એક વારસાગત દુખાવો પણ હોય શકે છે. એક જાણીતા ડૉ. મૃણાલ જોશી મુજબ સવારે જો ઉઠીએ ત્યારે પગ મા દુખાવો થાય ત્યારે શું કરવું […]
બજરંગદાસ બાપા આશ્રમ, બગદાણા નો ઇતિહાસ
નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે. ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ […]
પ્રભાવશાળી ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર
શેત્રુંજી નદી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી છે. તે ગીર માંથી નીકળે છે. તેના પર ધારી પાસે ગળધરા નજીક મોટો ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમ ખોડિયાર ડેમ તરીકે ઓળખાય છે. આ ડેમ માંથી આજુબાજુ ના ગામો ને પાણી મળી રહે છે. આ ડેમ 1967 માં બાંધવામાં આવ્યો હતો. ધારીના ખોડીયાર ડેમનુ ઐતિહાસિક અને ધાર્મિક […]
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના આ ખૂણામા મુકી તો તમારી તિજોરી, તમે થઇ જશો માલામાલ
તમે અહીં વાસ્તુને લગતી આ કેટલીક વાતો એ ખાસ તમારા માટે મુકવામાં આવી છે: આ ડ્રેસિંગ ટેબલ સાથેનો આ અરીસો એ પૂર્વ કે પછી ઉત્તરની દિવાલમા એ હોવો જોઈએ અને આ સિવાય કબાટ એ બેડરૂમમા ઉત્તર કે પશ્ચિમ કે પછી દક્ષિણ તરફ હોવુ જોઈએ. અને આ ટીવી અને હીટર અને એર કંડીશનર એ દક્ષિણ પૂર્વ […]