તમારે સોમવારે પૂજા કરતા સમયે નામા વલી મંત્ર એ બોલાવો જોઈએ તથા તે ઉપરાંત તમારે આ દિવસમા કોઈપણ સમયે ૧૦૮ વખત તેમનો જાપ કરવો જ જોઈએ. અને તેમજ તમારે આ નિયમિત રીતે સવારે અને સાંજે ૧૦૮ વખત આ મંત્રનો જાપ કરવાથી પણ તમને એક શુભ ફળની પ્રાપ્તિ થાય છે. અને આ પૂજા કર્યા પછી તમારે […]
Uncategorized
પાણીમાં પડેલા ફોન ને આ ટ્રિક થી ખરાબ થતા બચાવી શકાય – જરૂરથી વાંચજો ક્યારેક કામ લાગી જશે
આજકાલ માર્કેટ માં ખુબજ વોટરપ્રૂફ ફોન મળવા લાગ્યા છે જેને જો પાણી માં પણ ડુબાડી દો તો પણ કઈ અસર થતી નથી પણ અત્યારે ઘણા બધા લોકો આવા ફોન નો ઉપયોગ કરતા નથી.વરસાદ માં અથવા તો કોઈ બીજા કારણોસર સ્માર્ટફોન ભીના થાય છે અને બગડી જાય છે.ઘણા બધા લોકો ને એ ખબર નથી હોતી કે […]
ગુજરાત ની આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે મળે છે. વાંચો અને શેર કરો
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત. ‘નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ’ ની અમે વાત કરી રહ્યા છીએ… આ હોસ્પિટલ -ભાવનગર જિલ્લાના, ઉમરાળા તાલુકાના, ટીમ્બી ગામે (અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને) આવેલી છે. નિર્દોષાનંદજી હોસ્પિટલમાં – દર્દીઓની તપાસ,સોનોગ્રાફી,એક્સ-રે, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ જાતના ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત – દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની […]
વર્ષો જુના માતાના આ મંદિરમાં માત્ર ચુંદડી ચડાવવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ, વાંચો ઈતિહાસ
હિંદુ ધર્મ મા દેવી-દેવતાઓ ના પૂજન નુ ખુબ જ અનેરુ મહત્વ હોય છે. જેથી મનુષ્ય ને અનેક લાભો મળતા હોય છે. પ્રભુ ની ભક્તિ હંમેશા સાચા હ્રદય થી કરવી જોઈએ અને હંમેશા સત્ય ના માર્ગ નુ આચરણ કરવુ જોઇએ. જેઓ ફક્ત પૂજન કરવા નો દંભ કરે છે તેમને કોઈ ફાયદો થતો નથી. આપણા દેશ મા […]
99% લોકો નથી જાણતા કે બ્લેડની વચ્ચે આવી ડીઝાઇન કેમ હોય છે, જાણો
જ્યારથી બ્લેડ બનાવવાનું ઉત્પાદન શરુ થયું ત્યારથીજ બ્લેડ માં આ ડીઝાઇન આવે છે. સૌથી પહેલા બ્લેડ બનાવવા ની શરૂઆત જીલેટ કંપની એ કરી હતી જ્યારથી એમણે શરૂઆત કરી ત્યારથી જ બ્લેડ ની વચ્ચે આવી જ ડીઝાઇન રાખવામાં આવે છે આ વાત ની પાછળ સાવ એક સામાન્ય કારણ છે અને એ છે કે સૌથી પહેલા જે […]
પોલીસે કહ્યું આ છોકરીને લઇને ભાગી ગયો પરંતુ, ૪૩ વર્ષ બાદ સામે આવી વાસ્તવિકતા જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ ૫ વર્ષ ના સમયગાળા સુધી ગાયબ રહે તો તેને મૃત ઘોષિત કરી દેવા માં આવે છે. પરંતુ , હાલ તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે ૪૩ વર્ષ સુધી રહ્યો ગાયબ અને ત્યાર બાદ આ વ્યક્તિ ના અનેક રહસ્યો ખુલ્યા જે જાણી ને તેની સમ્પૂર્ણ ફેમિલી આશ્ચર્યચકિત થઈ ગઈ. વર્ષ ૧૯૭૨ […]
દૂધમાં ગોળ ભેળવીને પિવાથી થાય છે, શરીરમાં ઘણા ફાયદાઓ .
આપણામાંથી મોટા ભાગના લોકો કાયમ ધંધા નોકરી વગેરેમાં વ્યસ્ત રહેવાવાળા લોકો હશે, કારણ કે આજના જમાનામાં આપણા માટે એટલા વ્યસ્ત શિડ્યૂઅલ થઈ ગયા છે કે આપણે ક્યારેક ક્યારેક જમવા માટે તો ક્યારેક પરિવારને પણ સમય આપી શકતા નથી,એવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આપણા માટે કઠિન કાર્ય બની જાય છે. અને પરિણામરૂપે ઘણી વખત આપણે રોગનો […]
પોતાની રીયલ લાઇફની પત્નીને યાદ કરીને દુઃખી થયા અનુપમ ખેર અને કહ્યું કે “તમારી બહુ યાદ આવે છે”
બોલીવુડ છેલ્લા કેટલાક વર્ષમાં એક કરતા વધારે સ્ટાર ગુમાવી ચૂક્યું છે અને કદાચ કોઈ લાંબી બીમારીને કારણે તેમનું મોત નીપજ્યું ન હોય, પરંતુ તેમના મૃત્યુના સમાચાર અચાનક આવ્યા અને ઉદ્યોગમાં અરાજકતા ફેલાઈ ગઈ. તે જ સ્ટાર્સમાંની એક એક્ટ્રેસ રીમા લગૂ હતી, જેણે પોતાની અભિનયથી ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકાની ભૂમિકા ભજવી હતી. પરંતુ ગયા વર્ષે તેમના […]
જો તમારા ઘરમાં લક્ષ્મી માતાની મૂર્તિ છે તો કરીલો આ કાર્ય, સંપત્તિમાં થશે વધારો
આપણો ભારત દેશ ધાર્મિક દેશોમાં એક માનવામાં આવે છે, આપણા દેશમાં ઘણા ધર્મોના લોકો રહે છે અને તેમના દેવી-દેવતાઓની પૂજા કરે છે, જો આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મના લોકોને ભગવાન અને બધામાં અવિરત માન્યતા છે જે લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે તેઓએ તેમના ઘરમાં ભગવાનનું સ્થાન બનાવવું જોઈએ, ઘર એક મંદિર […]
તમે આવી જમીન પર ક્યારેય પણ ભૂલથી પણ ન બનાવશો આ મકાન, નહીતર થશે મોટું નુકસાન
એવું ઘર કે જયા પોતાના અતિથિઓ ના સત્કાર માટે આવશ્યક સાધનો પૂરાં પાડી શકે. એક એવું ઘર કે જયા તે પોતાના ધર્મ પ્રમાણે પોતાનાં આરાધ્ય દેવ-દેવી ની મૂર્તિ ની સ્થાપના કરી ને તેમનું પૂજન-અર્ચન કરી શકે. પોતાના ઘર ના નિર્માણ ના સ્વપ્ન ને સાકાર કરવાનું સૌભાગ્ય સૌ કોઈ ના ભાગ્ય મા નથી હોતું. આ માટે […]